ઇડર પરગણા જનક્ષત્રીય મોચી સમાજ સેવા ટ્રસ્ટ ની આયોજન સમિતિ દ્વારા આયોજીત હોમાત્મક લઘુરુદ્ર

લઘુરુદ્ર સમારોહ ની શુભ શરૂઆત માટે બાકી સમય
હોમાત્મક લઘુરુદ્ર સમારોહ

🕉️ હોમાત્મક લઘુરુદ્ર 🕉️

આ વર્ષે ૧૦ મે, ૨૦૨૬ના રોજ ભિલોડા ખાતે આવેલ જુના ભવનાથ મંદિર માં હોમાત્મક લઘુરુદ્ર સમારોહનું આયોજન થઈ રહ્યું છે.

આ પવિત્ર સમારોહમાં આપણે ભગવાન શિવજીના આરાધના અને કૃપા માટે લઘુરુદ્ર પાઠ અને હોમ કરવા જઈ રહ્યા છીએ. આ શુભ અવસર પર સમગ્ર સમુદાયની હાજરી અને સહભાગિતા ખાસ મહત્વની છે.

આ અવસર આપણી પરંપરા અને સમુદાયના જોડાણને મજબૂત બનાવશે. આવો, મળીને ભગવાન શિવજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ.

સ્થળ: જુના ભવનાથ મંદિર, ભિલોડા, ગુજરાત
તારીખ: ૧૦ મે, ૨૦૨૬

🕉️ ભગવાન શિવની કૃપા અને સમુદાયના ભાઈચારાનું પાવન અવસર! 🕉️